દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાની રસી અંગે જાહેરાત કરી છે.. દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, દિલ્હી સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.. ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.. આશરે 51 લાખ લોકોને રસી આપવામાં આવશે.. જેથી બધા જ ફ્રન્ટલાઈન વોરિયર્સની ઓળખ પ્રક્રિયા લગભગ પૂર્ણ કરવામાં આવી છે.. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ની રસી આપવા માટે તૈયારીની સમીક્ષા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે… જેમાં આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઈ હતી..
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.