गुजरात

રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ અધિકારીઓના ફોટા હટાવી દેશના 21 પરમવીર ચક્ર વિજેતાઓને મહત્વ આપાયું

રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રતીકાત્મક અને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશના વસાહતી યુગના બ્રિટિશ અધિકારીઓના ફોટા હટાવીને હવે તે જગ્યાએ…

2 days ago

મુસ્લિમ દેશમાં મહાદેવની અખંડ શ્રદ્ધા: મસ્કતમાં ૧૨૫ વર્ષ જૂના મોતીશ્વર મહાદેવ મંદિર

સદીઓની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની અખંડ ગાથા છે, જ્યાં રણમાં પણ મહાદેવની કૃપા અવિરત વહેતી રહે છે.

3 days ago

16 ડિસેમ્બર ~ વિજય દિવસ ભારત–પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧ : શૌર્ય, બલિદાન અને વિજયની અમર ગાથા

૧૯૭૨માં મુખ્ય સંઘર્ષ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હતું, જે પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશ મુક્તિ ચળવળ દ્વારા શરૂ કરાયેલ નિર્ણાયક ૧૩ દિવસનું યુદ્ધ…

5 days ago

સિડની બોન્ડી બીચ હુમલો: માનવતા સામેનો આઘાત, આ ઘટનાની કડક નિંદા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે.

બોન્ડી બીચ અને પહેલગામના નિર્દોષ પીડિતોની સ્મૃતિ આપણને એક જ સંદેશ આપે છે — માનવતા સર્વોપરી છે. આતંકવાદ સામે વૈશ્વિક…

6 days ago

રાષ્ટ્રીય ગૌરવ અને અર્થ સાથે “જન ગણ મન” – રવિન્દ્રનાથ ટાગોરના રાષ્ટ્રગીત વિશે સંપૂર્ણ સમજણ અને સ્પષ્ટતા

“જન ગણ મન” માત્ર રાષ્ટ્રગીત નહીં, પરંતુ આપણા દેશની આત્મા, એકતા અને વૈભવનું પ્રતિબિંબ છે. ટાગોરની કલમમાં છુપાયેલી ભાવનાઓ આપણા…

1 week ago

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગ: રાજકીય તણાવ અને ધાર્મિક વિવાદ

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથન સામે મહાભિયોગ ચાલવાનો ઈરાદો એવુ ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ મામલો બની ગયું છે.…

2 weeks ago

સિંધુદેશની માંગણી અને સિંધ–ગુજરાતના સંબંધ

સિંધ અને ગુજરાતના સંબંધો ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, વેપાર અને માનવબંધનો દ્વારા ગહન રીતે જોડાયેલા છે. આજે પણ આ પ્રાચીન સંબંધ…

2 weeks ago

બંકિમ ચંદ્ર ચેટર્જીની નવલકથા “આનંદમઠ” – રાષ્ટ્રપ્રેમ અને ત્યાગનું મહાકાવ્ય

"આનંદમઠ" યુવાનોને રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને સમર્પણની પ્રેરણા આપે છે, જીવનમાં ધૈર્ય અને નિષ્ઠા અપનાવવાની પ્રેરણા આપે છે.

2 weeks ago

ભારત ઉપનીવેશિક શિક્ષણ વ્યવસ્થાના અંત માટે તૈયાર છે?

ભારત તૈયાર છે, સમગ્ર શક્તિથી—ઉપનિવેશિક શિક્ષણવ્યવસ્થાને તોડી પોતાના જ્ઞાનયુગની પુનઃસ્થાપના કરવા.

3 weeks ago

વીર બિરસા – જન્મ : ૧૫ નવેમ્બર ૧૮૭૫ : જંગલનો પુત્ર, ચેતનાનો વિદ્રોહ,

બિરસા મુંડા હવે વ્યક્તિ નહીં – પ્રતિક બની ગયા ‘અસ્તિત્વના અધિકાર’નો.

1 month ago