સક્કા–જૌહર, ૧૮ ઓગસ્ટ ૧૩૦૩ ઈસવી : આત્મસન્માન માટેની અગ્નિ-યાત્રા

ચિત્તોડગઢ, મેવાડની અખંડ શૌર્યભૂમિ. અહીંનું પહેલું સક્કા–જૌહર ૧૮ ઓગસ્ટ ૧૩૦૩ ઈસવીના રોજ અલાઉદ્દીન ખિલજીના હુમલા દરમિયાન બન્યું. હજારો સંખ્યામાં આવેલા બર્બર સૈનિકોએ નાના કિલ્લા પર આક્રમણ કર્યું. સંખ્યાબળમાં ઓછા હોવા છતાં મેવાડના હિન્દુ યોદ્ધાઓએ પોતાના ધર્મ, દેવતાઓ અને સ્વાભિમાનના રક્ષણ માટે મૃત્યુને આમંત્રણ આપ્યું. આ યુદ્ધ માત્ર ભૂમિ જીતવા માટે નહોતું, પરંતુ સંસ્કૃતિ, આસ્થા અને જીવનમૂલ્યોને બચાવવાનો પ્રયત્ન હતો.

Media

સ્ત્રીઓનું અગ્નિમાં આત્મસમર્પણ

પુરુષો મરણમથામણમાં વિલય પામે એ પહેલા કિલ્લાની તમામ સ્ત્રીઓ – રાણીઓ, દાસીઓ, સામાન્ય ગૃહિણીઓ – સૌએ જૌહર માટે સંકલ્પ લીધો. અગ્નિકુંડોમાં હજારો મહિલાઓ, પોતાના બાળકો સાથે, પવિત્ર જ્યોતમાં સમાઈ ગઈ. તે પળમાં આત્મસન્માનની જ્યોત એટલી પ્રખર બની કે મૃત્યુ પણ ઉજવણી જેવું લાગતું હતું.

JOHAR KUND

રાજસ્થાનમાં જૌહરનું સૌથી પ્રસિદ્ધ ઉદાહરણ રાણી પદ્મિની અને ૨૦,૦૦૦ સ્ત્રીઓનું છે, જેમણે ખિલજીના વ્યભિચારી આશય સામે શરણાગતિ ન સ્વીકારી. તેમના દૃઢ સંકલ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો કે હિન્દુ સ્ત્રીઓ કદી ગુલામી કે અપમાન સ્વીકારશે નહીં.

ઇતિહાસી ઉલ્લેખો

Media

  • કન્હૈયાલાલ માણિકલાલ મુનશીએ પોતાની નવલકથા જય સોમનાથમાં ગોગારાણા અને ગઝનીના યુદ્ધ પ્રસંગે થયેલા સક્કા–જૌહરનું વર્ણન કર્યું છે. ચૌહાણ યોદ્ધાઓ યુદ્ધભૂમિ પર જતા પહેલા બહાદુર સ્ત્રીઓને સંબોધિત કરતા કહેતા – “શું તમારે અમારી સાથે કૈલાશ આવવાની હિંમત છે?”

images 1

  • ડૉ. ઓમેન્દ્ર રત્નુએ પોતાના ગ્રંથ મહારાણા : સહસ્ત્ર વર્ષ કા ધર્મયુદ્ધમાં ચિત્તોડના પ્રથમ સક્કા–જૌહરની હિંમતનું હૃદયસ્પર્શી વર્ણન આપ્યું છે. તેઓ લખે છે કે સ્ત્રીઓ ભૂગર્ભ સુરંગમાં આવેલા ઓરડાઓમાં પ્રવેશતી હતી, જ્યાંથી પ્રકાશ પણ અંદર ન પહોંચી શકે. પુરુષો પથ્થરની આંખોથી પોતાના પરિવારને જ્યોતમાં પ્રવેશતો જોતા હતા.

જૌહરનું તત્વજ્ઞાન

images

જૌહર માત્ર આગમાં દહન નહોતું, તે આત્મસન્માનનું અતૂટ શસ્ત્ર હતું. શરીર તો એક દિવસ નાશ પામવાનું જ, પરંતુ આત્મસન્માનને કદી નાશ થવા દેવું નહિ – એ હિન્દુ સ્ત્રીઓએ દુનિયાને બતાવ્યું. મેવાડના યોદ્ધાઓ અને સ્ત્રીઓના આ ત્યાગથી ભારતની ભવિષ્ય પેઢીઓને સંદેશ મળ્યો કે બળજબરીથી થતી ગુલામી સ્વીકારવાની નથી.

ઐતિહાસિક પ્રભાવ

૧૩૦૩ના ચિત્તોડના સક્કા–જૌહરે સ્પષ્ટ કરી દીધું કે હિન્દુ સમાજ માટે જીવતા રહીને અપમાન સહન કરતા મરવું શ્રેષ્ઠ છે. આ પરંપરાએ આવનારા યુગોમાં પણ મેવાડને ઇસ્લામિક શાસન સામે પ્રતિરોધનું પ્રતિક બનાવી દીધું. મેવાડના રક્તમાં જ આ સંકલ્પ વહેતો રહ્યો – “આત્મસન્માન ગુમાવવું, એ જ સાચો મરણ છે.” આ જ ભાવનાએ આગળ ચાલીને મહારાણા કુંબા, મહારાણા સાંગા અને મહારાણા પ્રતિાપ જેવા મહાન યોદ્ધાઓને જનમ આપ્યો, જેમણે મેવાડને ગુલામીમાં ન જવા દીધો. આ સક્કા–જૌહર માત્ર એક કિલ્લાનો નહીં, પરંતુ સમગ્ર હિંદુ સમાજના અવિનાશી સ્વાભિમાનનો ઘોષ હતો.

ઉપસંહાર

૧૮ ઓગસ્ટ ૧૩૦૩નો પ્રથમ ચિત્તોડ સક્કા–જૌહર માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ ભારતના આત્મસન્માનનું જ્વલંત પ્રતિક છે. રાજસ્થાનની તે પવિત્ર ધરતી પર, હજારો સ્ત્રીઓએ અગ્નિમાં સમાઈને ભવિષ્યની પેઢીઓને સંદેશ આપ્યો કે – “અપમાન કરતાં મરણ શ્રેયસ્કર.” આ જ કારણ છે કે જૌહરની જ્વાળાઓ આજે પણ આપણને યાદ અપાવે છે કે સ્વાભિમાન અને સંસ્કૃતિની રક્ષા માટે કેટલો અદમ્ય ત્યાગ કરવો પડ્યો હતો.

STORY BY: NIRAJ DESAI

Recent Posts

Year Ender 2025: साल की 5 कार लॉन्च जिन्होंने बदली ऑटो इंडस्ट्री की दिशा

Best Car: Year Ender 2025 में जानिए उन 5 कार लॉन्च के बारे में जिन्होंने…

Last Updated: December 27, 2025 06:44:11 IST

Aaj Ka Panchang 27 December 2025: 27 दिसंबर शनिवार, आज का पंचांग! जानें दिन का शुभ मुहूर्त-राहुकाल का समय

Today panchang 27 December 2025: आज 27 दिसंबर 2025, शनिवार का दिन पौष माह के…

Last Updated: December 26, 2025 18:11:47 IST

Cricket Injuries: क्रिकेट के वो दर्दनाक पल जो कभी भुलाए नहीं गए, ये खिलाड़ी भी झेल चुके हैं गंभीर चोटें – एक हादसा तो बना जानलेवा

On-field Accidents: विजय हजारे ट्रॉफी में अंगकृष रघुवंशी की चोट ने एक बार फिर याद…

Last Updated: December 27, 2025 00:45:39 IST

कॉमेडियन Krushna Abhishek की 5 बेस्ट भोजपुरी फिल्में… जिन्हें देख हंस हंसकर पकड़ लेंगे पेट, हो जाएंगे लोटपोट

5 Best Comedy Bhojpuri Films: कई स्टार्स ऐसे हैं, जिन्होंने बॉलीवुड में कदम रखने से…

Last Updated: December 26, 2025 23:26:18 IST

30 या 31 कब है Putrada Ekadashi? जानें सही डेट… करें तुलसी से जुड़े चमत्कारी उपाय, भर जाएगी सोने-चांदी से घर की तिजोरियां

Putrada Ekadashi kab hai: पौष माह की एकादशी, को पौष एकादशी और पुत्रदा एकादशी कहा…

Last Updated: December 26, 2025 22:04:01 IST

Salman Khan Summoned: जन्मदिन के खुशियों के बीच सलमान खान को समन का झटका! जानें कोर्ट ने क्यों दिए फोरेंसिक जांच के आदेश

Salman Khan Signature Forensic Test: कोटा कंज्यूमर कोर्ट ने एक पान मसाला विज्ञापन से जुड़े मामले…

Last Updated: December 26, 2025 21:25:54 IST